Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

આ વખતે દિવાળીનો તહેવાર અયોધ્યામાં કંઈક અલગ રીતે ઉજવાશે. સરકાર અને પ્રજાના સહયોગ સાથે એક વિશાળ દીપોત્સવનું આયોજન કરાઈ રહ્યું છે. આ વખતે દિવાળીના દિવસે પોલીસ સ્ટેશન અને સરકારી ઈમારતોમાં પણ દીવા પ્રગટાવાશે. સમગ્ર અયોધ્યામાં કુલ 5 લાખ દીવા પ્રગટાવાશે, જેમાં 2 લાખ દીવા પ્રગટાવા માટે પ્રજાનો સહયોગ લેવાશે. 

આ વખતે દિવાળીનો તહેવાર અયોધ્યામાં કંઈક અલગ રીતે ઉજવાશે. સરકાર અને પ્રજાના સહયોગ સાથે એક વિશાળ દીપોત્સવનું આયોજન કરાઈ રહ્યું છે. આ વખતે દિવાળીના દિવસે પોલીસ સ્ટેશન અને સરકારી ઈમારતોમાં પણ દીવા પ્રગટાવાશે. સમગ્ર અયોધ્યામાં કુલ 5 લાખ દીવા પ્રગટાવાશે, જેમાં 2 લાખ દીવા પ્રગટાવા માટે પ્રજાનો સહયોગ લેવાશે. 

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ