દેશમાં છેલ્લા 24 કલાકમાં 16,159 નવા કેસ નોંધાયા છે, જેમાં ગઈ કાલની તુલનાએ 23.5 ટકાનો ઉછાળો નોંધાયો છે. છેલ્લા 24 કલાકમાં 28 લોકોનાં મોત થયાં છે. દેશમાં અત્યાર સુધીમાં 198.20થી કરોડથી વધુ રસીના ડોઝ આપવામાં આવી ચૂક્યા છે. દેશમાં અત્યાર સુધીમાં 4,35,47,809 લાખ લોકો સંક્રમિત થઈ ચૂક્યા છે.
દેશમાં છેલ્લા 24 કલાકમાં 16,159 નવા કેસ નોંધાયા છે, જેમાં ગઈ કાલની તુલનાએ 23.5 ટકાનો ઉછાળો નોંધાયો છે. છેલ્લા 24 કલાકમાં 28 લોકોનાં મોત થયાં છે. દેશમાં અત્યાર સુધીમાં 198.20થી કરોડથી વધુ રસીના ડોઝ આપવામાં આવી ચૂક્યા છે. દેશમાં અત્યાર સુધીમાં 4,35,47,809 લાખ લોકો સંક્રમિત થઈ ચૂક્યા છે.