Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

પૂર્વ દિવંગત મુખ્યપ્રધાન મનોહર પારિકરના પુત્ર ઉત્પલ પારિકરે ભાજપ પર નિશાન સાધતાં એવું જણાવ્યું કે પિતાના મોત બાદ ભાજપમાં વિશ્વાસ-પ્રતિબદ્ધતા જેવા શબ્દો ખતમ થઈ ગયા છે. મારા પિતાના સમયે વિશ્વાસ-પ્રતિબદ્ધતા જેવા શબ્દો ભાજપમાં મૂળમાં હતા, પરંતુ ૧૭ માર્ચ બાદ ભગવા પાર્ટીએ અલગ રાહ પકડી લીધી છે. તેમણે કહ્યું કે આવનાર સમય દેખાડશે કે આ સાચું છે ખોટું. ઉત્પલે કહ્યું કે જે કંઈ પણ થઈ રહ્યું છે તે તેમના પિતાનો રસ્તો નથી. મારા પિતાનું અવસાન થયું હતું ત્યારે હું એ વાત જાણતો હતો કે આવું થશે. પરતુ ગોવાના લોકોને તો હવે ખબર પડી.

પૂર્વ દિવંગત મુખ્યપ્રધાન મનોહર પારિકરના પુત્ર ઉત્પલ પારિકરે ભાજપ પર નિશાન સાધતાં એવું જણાવ્યું કે પિતાના મોત બાદ ભાજપમાં વિશ્વાસ-પ્રતિબદ્ધતા જેવા શબ્દો ખતમ થઈ ગયા છે. મારા પિતાના સમયે વિશ્વાસ-પ્રતિબદ્ધતા જેવા શબ્દો ભાજપમાં મૂળમાં હતા, પરંતુ ૧૭ માર્ચ બાદ ભગવા પાર્ટીએ અલગ રાહ પકડી લીધી છે. તેમણે કહ્યું કે આવનાર સમય દેખાડશે કે આ સાચું છે ખોટું. ઉત્પલે કહ્યું કે જે કંઈ પણ થઈ રહ્યું છે તે તેમના પિતાનો રસ્તો નથી. મારા પિતાનું અવસાન થયું હતું ત્યારે હું એ વાત જાણતો હતો કે આવું થશે. પરતુ ગોવાના લોકોને તો હવે ખબર પડી.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ