Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

કેન્દ્રીય સંચાર મંત્રી રવિશંકર પ્રસાદે આજે લોકસભામાં જણાવ્યું કે, સરકારનું સોશિયલ મીડિયાના એકાઉન્ટને આધાર સાથે જોડવાનો કોઇ જ પર્સાવ નથી. તેમણે સદનને જણાવ્યું કે, આધારનો ડેટા સંપુર્ણ સુરક્ષીત છે અને યોગ્યસમયાંતરે સરકાર દ્વારા તેનું ઓડિટ પણ કરવામાં આવે છે. કેન્દ્રીય મંત્રીએ એવો પણ દાવો કર્યો કે, આઇટી એક્ટનાં સેક્શન 69-એ હેઠળ દેશ અને જનહિતનાં મુદ્દે સરકારને કોઇનું એકાઉન્ટ બ્લોક કરવાનો અધિકાર નથી. 

કેન્દ્રીય સંચાર મંત્રી રવિશંકર પ્રસાદે આજે લોકસભામાં જણાવ્યું કે, સરકારનું સોશિયલ મીડિયાના એકાઉન્ટને આધાર સાથે જોડવાનો કોઇ જ પર્સાવ નથી. તેમણે સદનને જણાવ્યું કે, આધારનો ડેટા સંપુર્ણ સુરક્ષીત છે અને યોગ્યસમયાંતરે સરકાર દ્વારા તેનું ઓડિટ પણ કરવામાં આવે છે. કેન્દ્રીય મંત્રીએ એવો પણ દાવો કર્યો કે, આઇટી એક્ટનાં સેક્શન 69-એ હેઠળ દેશ અને જનહિતનાં મુદ્દે સરકારને કોઇનું એકાઉન્ટ બ્લોક કરવાનો અધિકાર નથી. 

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ