દિલ્હીમાં ખેડૂતોની ટ્રેક્ટર માર્ચના પગલે થયેલી હિંસા બાદ કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ મહાત્મા ગાંધીના નિવેદનને ટાંકીને સંદેશ આપ્યો છે.
રાહુલ ગાંધીએ કહ્યુ છે કે, વિનમ્ર રહીને પણ તમે દુનિયાને હલાવી શકો છે.ફરી એક વખત મોદી સરકારને અપીલ છે કે, કૃષિ વિરોધી કાયદા પાછા લેવામાં આવે.
દિલ્હીમાં ખેડૂતોની ટ્રેક્ટર માર્ચના પગલે થયેલી હિંસા બાદ કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ મહાત્મા ગાંધીના નિવેદનને ટાંકીને સંદેશ આપ્યો છે.
રાહુલ ગાંધીએ કહ્યુ છે કે, વિનમ્ર રહીને પણ તમે દુનિયાને હલાવી શકો છે.ફરી એક વખત મોદી સરકારને અપીલ છે કે, કૃષિ વિરોધી કાયદા પાછા લેવામાં આવે.