Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

સુપ્રીમ કોર્ટે મોટર એક્સિડન્ટ ક્લેઇમ ટ્રિબ્યુનલ અને વર્કમેન કંપનસેશન એક્ટ હેઠળ નકલી દાવાથી વીમા કંપનીઓને કરોડો રૂપિયાનું નુકસાન પહોંચાડનારા વકીલો વિરુદ્ધ કાર્યવાહી ન કરવા બદલ બાર કાઉન્સિલ ઓફ ઉત્તર પ્રદેશની ઝાટકણી કાઢી છે. 
સુપ્રીમ કોર્ટે જણાવ્યું છે કે આ ખૂબ જ કમનસીબ છે કે આટલા ગંભીર કેસમાં વકીલો પર જ આરોપ છે. ન્યયામૂર્તિ એમ આર શાહ અને ન્યાયમૂર્તિ એ એસ બોપન્નાની ખંડપીઠે જણાવ્યું હતું કે ઉત્તર પ્રદેશ બાર કાઉન્સિલની ઉદાસિનતા અને અસંવેદનશીલતાને દર્શાવે છે. કોર્ટે બાર કાઉન્સિલના અધ્યક્ષ અને વરિષ્ઠ વકીલ મનનકુમાર મિશ્રાને આ બાબત પર ધ્યાન આપવા જણાવ્યું છે.
 

સુપ્રીમ કોર્ટે મોટર એક્સિડન્ટ ક્લેઇમ ટ્રિબ્યુનલ અને વર્કમેન કંપનસેશન એક્ટ હેઠળ નકલી દાવાથી વીમા કંપનીઓને કરોડો રૂપિયાનું નુકસાન પહોંચાડનારા વકીલો વિરુદ્ધ કાર્યવાહી ન કરવા બદલ બાર કાઉન્સિલ ઓફ ઉત્તર પ્રદેશની ઝાટકણી કાઢી છે. 
સુપ્રીમ કોર્ટે જણાવ્યું છે કે આ ખૂબ જ કમનસીબ છે કે આટલા ગંભીર કેસમાં વકીલો પર જ આરોપ છે. ન્યયામૂર્તિ એમ આર શાહ અને ન્યાયમૂર્તિ એ એસ બોપન્નાની ખંડપીઠે જણાવ્યું હતું કે ઉત્તર પ્રદેશ બાર કાઉન્સિલની ઉદાસિનતા અને અસંવેદનશીલતાને દર્શાવે છે. કોર્ટે બાર કાઉન્સિલના અધ્યક્ષ અને વરિષ્ઠ વકીલ મનનકુમાર મિશ્રાને આ બાબત પર ધ્યાન આપવા જણાવ્યું છે.
 

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ