Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ સોમવારે મોરેશ્યસનાં પાટનગર પોર્ટલૂઈ પહોંચશે. તા. ૧૨મી માર્ચે મોરેશ્યસના સ્વાતંત્ર્ય દિન સમારોહમાં તેઓ મુખ્ય અતિથિ પદે રહેશે. તેઓ મોરેશ્યસ પહોંચે તે પૂર્વેથી જ ભારતનાં બે યુદ્ધ જહાજો આઇએનએસ તીર અને સીજીએસ સારથી પોર્ટ લઈ ઉપર લાંગરવામાં આવ્યાં છે. આ જહાજોની નૌ-સેના ટુકડીઓ પણ સ્વાતંત્ર્ય-દિન-પરેડમાં મોરેશ્યસની સેના-નૌસેના અને વિમાન સેનાની ટુકડીઓ સાથે ભાગ લેવાની છે.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ