કોરોના સંક્રમણ ફેલાવામાં ભારતમાં ઘણે અંશે અંકુશ લાગી રહી હોય તેવા આંકડા સામે આવી રહ્યા છે. દેશમાં સંક્રમણના કેસો 50 હજારની આસપાસ રહે છે જે આંશિક રાહતની વાત કહી શકાય. કેન્દ્રીય સ્વાસ્થ્ય વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડાઓ મુજબ, છેલ્લા 24 કલાકમાં 50,129 નવા પોઝિટિવ કેસો નોંધાયા છે. આ ઉપરાંત કોવિડ-19 (COVID-19)ના કારણે 578 દર્દીઓએ પોતાના જીવ ગુમાવ્યા છે. દેશમાં હવે કુલ સંક્રમિતોની સંખ્યા વધીને 78,64,811 થઈ ગઈ છે.
આ ઉપરાંત, ભારતમાં કોવિડ-19 (Covid-19)ની મહામારી સામે લડીને 70 લાખ 78 હજાર 123 લોકો સાજા પણ થઇ ચૂક્યા છે. હાલ 6,68,154 એક્ટિવ કેસો છે. દેશમાં અત્યાર સુધીમાં કુલ 1,18,534 લોકોનાં કોરોના વાયરસના કારણે મોત થયા છે.
કોરોના સંક્રમણ ફેલાવામાં ભારતમાં ઘણે અંશે અંકુશ લાગી રહી હોય તેવા આંકડા સામે આવી રહ્યા છે. દેશમાં સંક્રમણના કેસો 50 હજારની આસપાસ રહે છે જે આંશિક રાહતની વાત કહી શકાય. કેન્દ્રીય સ્વાસ્થ્ય વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડાઓ મુજબ, છેલ્લા 24 કલાકમાં 50,129 નવા પોઝિટિવ કેસો નોંધાયા છે. આ ઉપરાંત કોવિડ-19 (COVID-19)ના કારણે 578 દર્દીઓએ પોતાના જીવ ગુમાવ્યા છે. દેશમાં હવે કુલ સંક્રમિતોની સંખ્યા વધીને 78,64,811 થઈ ગઈ છે.
આ ઉપરાંત, ભારતમાં કોવિડ-19 (Covid-19)ની મહામારી સામે લડીને 70 લાખ 78 હજાર 123 લોકો સાજા પણ થઇ ચૂક્યા છે. હાલ 6,68,154 એક્ટિવ કેસો છે. દેશમાં અત્યાર સુધીમાં કુલ 1,18,534 લોકોનાં કોરોના વાયરસના કારણે મોત થયા છે.