Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

સંસદના ચોમાસુ સત્રનો આજથી આરંભ થશે. આજથી આગામી પહેલી ઓક્ટોબર સુધી ચાલનારૂ સંસદનું સત્ર સવારના 9થી બપોરના એક સુધી તેમજ બપોરના ત્રણથી સાંજના સાત વાગ્યા સુધી એમ બે શીફટમાં યોજાશે.
આ વખતના ચોમાસુ સત્રમાં પ્રશ્ન કલાક રહેશે નહિં. તેમજ સભ્યોના ખાનગી વિધેયકો હાથ ધરાશે નહીં.
લોકસભા અને રાજ્યસભા સચિવાલયોએ બહાર પાડેલા જાહેરનામામાં જણાવ્યું છે કે, આ સત્રમાં સંસદની બેઠકો શનિવારે અને રવિવારે પણ યોજાશે.
કોવિડના કારણે ઉભી થયેલી પરિસ્થિતિને ધ્યાનમાં લઇ આ વખતે સાવચેતીના કેટલાક પગલાં લેવાયા છે.
જેમાં બધા જ સાંસદોનો કોવિડ ટેસ્ટ, સંસદ સભ્યોને સલામત અંતરે બેસાડવાની વ્યવસ્થા જેવા પગલાનો સમાવેશ થાય છે.

સંસદના ચોમાસુ સત્રનો આજથી આરંભ થશે. આજથી આગામી પહેલી ઓક્ટોબર સુધી ચાલનારૂ સંસદનું સત્ર સવારના 9થી બપોરના એક સુધી તેમજ બપોરના ત્રણથી સાંજના સાત વાગ્યા સુધી એમ બે શીફટમાં યોજાશે.
આ વખતના ચોમાસુ સત્રમાં પ્રશ્ન કલાક રહેશે નહિં. તેમજ સભ્યોના ખાનગી વિધેયકો હાથ ધરાશે નહીં.
લોકસભા અને રાજ્યસભા સચિવાલયોએ બહાર પાડેલા જાહેરનામામાં જણાવ્યું છે કે, આ સત્રમાં સંસદની બેઠકો શનિવારે અને રવિવારે પણ યોજાશે.
કોવિડના કારણે ઉભી થયેલી પરિસ્થિતિને ધ્યાનમાં લઇ આ વખતે સાવચેતીના કેટલાક પગલાં લેવાયા છે.
જેમાં બધા જ સાંસદોનો કોવિડ ટેસ્ટ, સંસદ સભ્યોને સલામત અંતરે બેસાડવાની વ્યવસ્થા જેવા પગલાનો સમાવેશ થાય છે.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ