Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

કોરોના મહામારીનાં સંકટ વચ્ચે આજથી, સોમવારથી ગુજરાત વિધાનસભાનું (Gujarat Vidhansabha) ચોમાસું સત્ર પાંચ દિવસ માટે મળશે. કોરોનાને કારણે આપણી લાઇફસ્ટાઇલમાં ઘણો ફેર આવ્યો છે તેવી જ રીતે વિધાનસભામાં પણ પહેલીવાર મુખ્યમંત્રી સહિત ધારાસભ્યોને સોશિયલ ડિસ્ટન્સ (Social distance) સાથે બેસવાની વ્યવસ્થા કરવામાં આવી છે. આ દરમિયાન કોઇ મુલાકાતીઓને પ્રવેશ આપવામાં આવશે નહીં. આ સત્ર શરૂ થતા પહેલા મંત્રીઓ સહિત તમામ ધારાસભ્યોનાં કોરોના ટેસ્ટ (covid 19 tet) કરવામાં આવ્યાં છે. આ ટેસ્ટમાં કૉંગ્રેસનાં (Congress) ચાર અને ભાજપનાં (BJP) બે ધારાસભ્યોના કરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે.
 

કોરોના મહામારીનાં સંકટ વચ્ચે આજથી, સોમવારથી ગુજરાત વિધાનસભાનું (Gujarat Vidhansabha) ચોમાસું સત્ર પાંચ દિવસ માટે મળશે. કોરોનાને કારણે આપણી લાઇફસ્ટાઇલમાં ઘણો ફેર આવ્યો છે તેવી જ રીતે વિધાનસભામાં પણ પહેલીવાર મુખ્યમંત્રી સહિત ધારાસભ્યોને સોશિયલ ડિસ્ટન્સ (Social distance) સાથે બેસવાની વ્યવસ્થા કરવામાં આવી છે. આ દરમિયાન કોઇ મુલાકાતીઓને પ્રવેશ આપવામાં આવશે નહીં. આ સત્ર શરૂ થતા પહેલા મંત્રીઓ સહિત તમામ ધારાસભ્યોનાં કોરોના ટેસ્ટ (covid 19 tet) કરવામાં આવ્યાં છે. આ ટેસ્ટમાં કૉંગ્રેસનાં (Congress) ચાર અને ભાજપનાં (BJP) બે ધારાસભ્યોના કરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે.
 

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ