Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

સરકાર આજે વધુ એક રાહત પેકેજની જાહેરાત કરવાની છે. નાણામંત્રી નિર્મલા સીતારમણ એક પત્રકાર પરિષદને સંબોધિ રહ્યા છે. જેમાં તેમને કહ્યું કે રિફોર્મ માટે ભરવામાં આવેલા પગલાંના કારણે ઇકોનોમીમાં રિકવરી જોવા મળી છે. સૌથી મોટો પડકાર કોરોના સામે લડવાનો હતો. 
 
તેમણે કહ્યું પત્રકાર પરિષદ સંબોધતાં કહ્યું કે.. 

1. આત્મનિર્ભર ભારત રોજગાર યોજનની જાહેરાત કરવામાં આવી
પ્રધાનમંત્રી રોજગાર પ્રોત્સાહન યોજના 31 માર્ચ 2019 સુધી લાગૂ કરવામાં આવી હતી તેમાં કુલ મળીને 8300 ક્રોડ રૂપિયાના ફાયદા આપ્યા 1 લાખ 52 હજાર સંસ્થાઓને મળ્યા.
હવે સરકાર નવી યોજના લાગૂ કરી રહી છે, જેનું નામ આત્મનિર્ભર ભારત રોજગાર યોજનાને લાગૂ કરવામાં આવી રહી છે. સ્કીમ હેઠળ લોકોને EPFO સાથે સંકળાયેલા ફાયદા મળશે.
જે પહેલાં EPFOમાં રજિસ્ટર્ડ નથી, તે તે જોડાશે તો તેમને ફાયદો થશે.
1 માર્ચ 2020-21 સપ્ટેમ્બર 2020 દરમિયાન જેમની નોકરી જતી રહી અને 1 ઓક્ટોબર પછી તેમને નોકરી મળી, તે આ સ્કીમમાં સામેલ થશે. 1 ઓક્ટોબરથી યોજના લાગૂ થશે. 2 વર્ષ માટે આ યોજના હશે. 

રોજગાર
- EPFO અંતગર્ત જે રજિસ્ટર્ડ સંસ્થાઓ છે જો નવા રોજગાર આપે છે તો તેમને ફાયદો મળી શકશે. 
- 50થી ઓછા લોકોવાળી સંસ્થાઓ 2થી વધુ લોકોને નવી રોજગારી આપે છે તો તેમને સ્કીમનો લાભ મળશે.
- 50થી વધુ કર્મચારીવાળી સંસ્થાને આ સ્કીમનો લાભ લેવા માટે 5થી વધુ કર્મચારીને રાખવા પડશે.
- EPFO માં જે નથી તેમને લાભ નહી મળે, પહેલાં તેમને રજિસ્ટ્રેશન કરાવવું પડશે, ત્યારે ફાયદો મળશે.
- આ સ્કીમ 30 જૂન 2021 સુધી લાગૂ રહેશે. 
- આ યોજનામાં બે કેટેગરી છે, તે પહેલી કંપનીઓ જેમાં 1000થી ઓછા કર્મચારી છે, કર્મચારીઓના ભાગનો 12 ટકા અને કંપનીના ભાગનો 12 ટકા કેન્દ્ર સરકાર યોગદાન કરશે. 
- તે કંપનીઓ જ્યાં 1000થી વધુ કર્મચારી છે સરકાર ફક્ત કર્મચારીઓના 12 ટકા આપશે, આ યોજના 2 વર્ષ માટે લાગૂ રહેશે. 
- આ યોજના હેઠળ 95 ટકા સંસ્થાઓ તેમાં કવર થઇ જશે. 
 

સરકાર આજે વધુ એક રાહત પેકેજની જાહેરાત કરવાની છે. નાણામંત્રી નિર્મલા સીતારમણ એક પત્રકાર પરિષદને સંબોધિ રહ્યા છે. જેમાં તેમને કહ્યું કે રિફોર્મ માટે ભરવામાં આવેલા પગલાંના કારણે ઇકોનોમીમાં રિકવરી જોવા મળી છે. સૌથી મોટો પડકાર કોરોના સામે લડવાનો હતો. 
 
તેમણે કહ્યું પત્રકાર પરિષદ સંબોધતાં કહ્યું કે.. 

1. આત્મનિર્ભર ભારત રોજગાર યોજનની જાહેરાત કરવામાં આવી
પ્રધાનમંત્રી રોજગાર પ્રોત્સાહન યોજના 31 માર્ચ 2019 સુધી લાગૂ કરવામાં આવી હતી તેમાં કુલ મળીને 8300 ક્રોડ રૂપિયાના ફાયદા આપ્યા 1 લાખ 52 હજાર સંસ્થાઓને મળ્યા.
હવે સરકાર નવી યોજના લાગૂ કરી રહી છે, જેનું નામ આત્મનિર્ભર ભારત રોજગાર યોજનાને લાગૂ કરવામાં આવી રહી છે. સ્કીમ હેઠળ લોકોને EPFO સાથે સંકળાયેલા ફાયદા મળશે.
જે પહેલાં EPFOમાં રજિસ્ટર્ડ નથી, તે તે જોડાશે તો તેમને ફાયદો થશે.
1 માર્ચ 2020-21 સપ્ટેમ્બર 2020 દરમિયાન જેમની નોકરી જતી રહી અને 1 ઓક્ટોબર પછી તેમને નોકરી મળી, તે આ સ્કીમમાં સામેલ થશે. 1 ઓક્ટોબરથી યોજના લાગૂ થશે. 2 વર્ષ માટે આ યોજના હશે. 

રોજગાર
- EPFO અંતગર્ત જે રજિસ્ટર્ડ સંસ્થાઓ છે જો નવા રોજગાર આપે છે તો તેમને ફાયદો મળી શકશે. 
- 50થી ઓછા લોકોવાળી સંસ્થાઓ 2થી વધુ લોકોને નવી રોજગારી આપે છે તો તેમને સ્કીમનો લાભ મળશે.
- 50થી વધુ કર્મચારીવાળી સંસ્થાને આ સ્કીમનો લાભ લેવા માટે 5થી વધુ કર્મચારીને રાખવા પડશે.
- EPFO માં જે નથી તેમને લાભ નહી મળે, પહેલાં તેમને રજિસ્ટ્રેશન કરાવવું પડશે, ત્યારે ફાયદો મળશે.
- આ સ્કીમ 30 જૂન 2021 સુધી લાગૂ રહેશે. 
- આ યોજનામાં બે કેટેગરી છે, તે પહેલી કંપનીઓ જેમાં 1000થી ઓછા કર્મચારી છે, કર્મચારીઓના ભાગનો 12 ટકા અને કંપનીના ભાગનો 12 ટકા કેન્દ્ર સરકાર યોગદાન કરશે. 
- તે કંપનીઓ જ્યાં 1000થી વધુ કર્મચારી છે સરકાર ફક્ત કર્મચારીઓના 12 ટકા આપશે, આ યોજના 2 વર્ષ માટે લાગૂ રહેશે. 
- આ યોજના હેઠળ 95 ટકા સંસ્થાઓ તેમાં કવર થઇ જશે. 
 

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ