કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ કોરોના કાળમાં દેશની આર્થિક સ્થિતિને લઈને ફરી એક વખત મોદી સરકારને સાણસામાં લીધી છે.
રાહુલ ગાંધીએ કહ્યુ છે કે, પીએમ મોદીએ અગાઉ જે લોકડાઉન લાગુ કર્યુ હતુ તે તઘલખી નિર્ણય હતો અને કરોડો મજૂરોને તેના કારણે રસ્તા પર આવી જવુ પડ્યુ હતુ. સાથે સાથે રાહુલે મનરેગા મજૂરોને પોતાની મજૂરીના પૈસા લેવા માટે પણ બેન્કોના ચક્કર કાપવા પડતા હોવાનુ કહ્યુ છે.
કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ કોરોના કાળમાં દેશની આર્થિક સ્થિતિને લઈને ફરી એક વખત મોદી સરકારને સાણસામાં લીધી છે.
રાહુલ ગાંધીએ કહ્યુ છે કે, પીએમ મોદીએ અગાઉ જે લોકડાઉન લાગુ કર્યુ હતુ તે તઘલખી નિર્ણય હતો અને કરોડો મજૂરોને તેના કારણે રસ્તા પર આવી જવુ પડ્યુ હતુ. સાથે સાથે રાહુલે મનરેગા મજૂરોને પોતાની મજૂરીના પૈસા લેવા માટે પણ બેન્કોના ચક્કર કાપવા પડતા હોવાનુ કહ્યુ છે.