Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

નાણા મંત્રી નિર્મલા સીતારમણે સરકારી બેંકોના પ્રસ્તવિત મર્જરથી કર્મચારીઓની નોકરી જવાના જોખમની ચિંતાને ફગાવી દીધી છે. તેમણે કહ્યું કે મર્જરના આ નિર્ણયથી કોઈ પણ કર્મચારીની નોકરી જશે નહીં. સીતારમણે નોકરી જતી રહેવા અંગેની બેંક યુનિયનોની ચિંતાઓ અંગે પત્રકારોને કહ્યું કે 'બિલકુલ તથ્યહિન વાત છે. હું તેમાની દરેક બેંકના તમામ યુનિયનો તથા લોકોને ખાતરી અપાવવા માંગુ છું કે તેઓ મારી કહેલી વાતોને યાદ કરે. જ્યારે અમે બેંકોના વિલયની વાત કરી હતી તો મેં સ્પષ્ટપણે કહ્યું હતું કે કોઈ પણ કર્મચારીને હટાવવામાં આવશે નહીં. કોઈ પણ નહીં.'
 

નાણા મંત્રી નિર્મલા સીતારમણે સરકારી બેંકોના પ્રસ્તવિત મર્જરથી કર્મચારીઓની નોકરી જવાના જોખમની ચિંતાને ફગાવી દીધી છે. તેમણે કહ્યું કે મર્જરના આ નિર્ણયથી કોઈ પણ કર્મચારીની નોકરી જશે નહીં. સીતારમણે નોકરી જતી રહેવા અંગેની બેંક યુનિયનોની ચિંતાઓ અંગે પત્રકારોને કહ્યું કે 'બિલકુલ તથ્યહિન વાત છે. હું તેમાની દરેક બેંકના તમામ યુનિયનો તથા લોકોને ખાતરી અપાવવા માંગુ છું કે તેઓ મારી કહેલી વાતોને યાદ કરે. જ્યારે અમે બેંકોના વિલયની વાત કરી હતી તો મેં સ્પષ્ટપણે કહ્યું હતું કે કોઈ પણ કર્મચારીને હટાવવામાં આવશે નહીં. કોઈ પણ નહીં.'
 

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ