Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

ગઈકાલે કોરોના વાયરસના કેસોમાં મોટો ઘટાડો જોવા મળ્યો છે. દેશમાં છેલ્લા 24 કલાકમાં 10126 દર્દી મળ્યા જે 263 દિવસ બાદ કોરોના કેસોમાં સૌથી મોટો ઘટાડો જણાવવામાં આવી રહ્યો છે. વળી, રિકવર થનાર દર્દીઓની સંખ્યા વધી રહી છે. સક્રિય કોરોના દર્દીઓની સંખ્યા પણ ઘટીને હવે 1,40,638 થઈ ગઈ છે. જો કે, કોરોનાથી જીવ ગુમાવનાર લોકોની સંખ્યા રોજની 200થી વધુ છે.
 

ગઈકાલે કોરોના વાયરસના કેસોમાં મોટો ઘટાડો જોવા મળ્યો છે. દેશમાં છેલ્લા 24 કલાકમાં 10126 દર્દી મળ્યા જે 263 દિવસ બાદ કોરોના કેસોમાં સૌથી મોટો ઘટાડો જણાવવામાં આવી રહ્યો છે. વળી, રિકવર થનાર દર્દીઓની સંખ્યા વધી રહી છે. સક્રિય કોરોના દર્દીઓની સંખ્યા પણ ઘટીને હવે 1,40,638 થઈ ગઈ છે. જો કે, કોરોનાથી જીવ ગુમાવનાર લોકોની સંખ્યા રોજની 200થી વધુ છે.
 

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ