કેન્દ્ર સરકારે કોરોના સંક્રમણની લપેટમાં આવીને માર્યા ગયેલા લોકોના પરિવારજનોને 4-4 લાખ રૂપિયાનું વળતર આપવા ફરી એક વખત ના પાડી દીધી છે. જોકે આ વખતે સરકાર દ્વારા બીજો તર્ક રજૂ કરવામાં આવ્યો છે. ગઈ વખતે કેન્દ્ર દ્વારા સુપ્રીમ કોર્ટમાં સોગંદનામુ દાખલ કરીને એમ કહેવામાં આવ્યું હતું કે, જો બધાને 4-4 લાખ રૂપિયા આપવામાં આવે તો ફંડની તંગી વર્તાશે.
કેન્દ્ર સરકારે કોરોના સંક્રમણની લપેટમાં આવીને માર્યા ગયેલા લોકોના પરિવારજનોને 4-4 લાખ રૂપિયાનું વળતર આપવા ફરી એક વખત ના પાડી દીધી છે. જોકે આ વખતે સરકાર દ્વારા બીજો તર્ક રજૂ કરવામાં આવ્યો છે. ગઈ વખતે કેન્દ્ર દ્વારા સુપ્રીમ કોર્ટમાં સોગંદનામુ દાખલ કરીને એમ કહેવામાં આવ્યું હતું કે, જો બધાને 4-4 લાખ રૂપિયા આપવામાં આવે તો ફંડની તંગી વર્તાશે.