યુપીમાં યોગી આદિત્યનાથની સરકારે એક મોટું પગલું ભરતા 17 ઓબીસી જાતિઓને એસસી કેટેગરીમાં સામેલ કરી છે. ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથનો આ નિણેય યુપીના રાજકારણની દ્રષ્ટિએ ખુબ મહત્વનો છે. યુપી સરકારે કશ્યપ, કુંભાર, અને મલ્લાહ જેવી ઓબીસી જાતિઓને એસીમાં સામેલ કરી છે.
જે જાતિઓ એસીસી કેટેગરીમાં સામેલ કરી છે તેમાં નિષાદ, બિંદ, મલ્લાહ, કેવટ, કશ્યપ, ભર, ધીવર, બાથમ, મછુઆરા, પ્રજાપતિ, રાજભર, કહાર, કુંભાર, ધીમમ, માંઝી, તુરહા, ગૌડ ઈત્યાદિ, છે. જિલ્લા અધિકારીઓને આ અંગે નિર્દેશ આપાયા છે કે આ પરિવારોને જાતિ સર્ટિફિકેટ આપવામાં આવે.
યુપીમાં યોગી આદિત્યનાથની સરકારે એક મોટું પગલું ભરતા 17 ઓબીસી જાતિઓને એસસી કેટેગરીમાં સામેલ કરી છે. ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથનો આ નિણેય યુપીના રાજકારણની દ્રષ્ટિએ ખુબ મહત્વનો છે. યુપી સરકારે કશ્યપ, કુંભાર, અને મલ્લાહ જેવી ઓબીસી જાતિઓને એસીમાં સામેલ કરી છે.
જે જાતિઓ એસીસી કેટેગરીમાં સામેલ કરી છે તેમાં નિષાદ, બિંદ, મલ્લાહ, કેવટ, કશ્યપ, ભર, ધીવર, બાથમ, મછુઆરા, પ્રજાપતિ, રાજભર, કહાર, કુંભાર, ધીમમ, માંઝી, તુરહા, ગૌડ ઈત્યાદિ, છે. જિલ્લા અધિકારીઓને આ અંગે નિર્દેશ આપાયા છે કે આ પરિવારોને જાતિ સર્ટિફિકેટ આપવામાં આવે.