Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

કોરોના મહામારીનો ત્રીજો વેવ આવી શકે છે તેવી આશંકા વચ્ચે ખેડૂત નેતા રાકેશ ટિકૈતે સરકારને ચેતવણી આપીને કહ્યુ છે કે, છેલ્લા સાત મહિનાથી ખેડૂત આંદોલન ચાલી રહ્યુ છે પણ સરકારને શરમ નથી આવી રહી. કોરોનાનો ત્રીજો વેવ આવશે તો પણ અમે અહીંયા જ રહીશું અને આંદોલન ચાલુ રાખીશું. આંદોલન કોઈ પણ સંજોગોમાં પાછુ ખેંચવામાં નહીં આવે.
 

કોરોના મહામારીનો ત્રીજો વેવ આવી શકે છે તેવી આશંકા વચ્ચે ખેડૂત નેતા રાકેશ ટિકૈતે સરકારને ચેતવણી આપીને કહ્યુ છે કે, છેલ્લા સાત મહિનાથી ખેડૂત આંદોલન ચાલી રહ્યુ છે પણ સરકારને શરમ નથી આવી રહી. કોરોનાનો ત્રીજો વેવ આવશે તો પણ અમે અહીંયા જ રહીશું અને આંદોલન ચાલુ રાખીશું. આંદોલન કોઈ પણ સંજોગોમાં પાછુ ખેંચવામાં નહીં આવે.
 

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ