ગુજરાત સરકારના શિક્ષણ મંત્રી જીતુ વાઘાણીએ રાજ્યના લાખો વિદ્યાર્થીઓ માટે મહત્વની જાહેરાત કરી છે.
આજે પત્રકાર પરિષદમાં જીતુ વાઘાણીએ કહ્યુ હતુ કે, ધો.9 થી 12માં વિદ્યાર્થીઓના હિતને ધ્યાનાં રાખીને સામાન્ય પ્રવાહમાં હેતુલક્ષી પ્રશ્નોનુ પ્રમાણ વધારીને 30 ટકા કરવામાં આવશે.
અત્યાર સુધી સામાન્ય પ્રવાહમાં હેતુ લક્ષી પ્રશ્નોનુ પ્રમાણ 20 ટકા રહેતુ હતુ અને હવે તે વઘારીને 30 ટકા કરાયુ છે.આમ 100 માર્કના પેપરમાં હવે 30 માર્કના હેતુ લક્ષી પ્રશ્નો પૂછવામાં આવશે.જ્યારે વર્ણનાત્મક પ્રશ્નો 70 માર્કના પૂછવામાં આવશે.
ગુજરાત સરકારના શિક્ષણ મંત્રી જીતુ વાઘાણીએ રાજ્યના લાખો વિદ્યાર્થીઓ માટે મહત્વની જાહેરાત કરી છે.
આજે પત્રકાર પરિષદમાં જીતુ વાઘાણીએ કહ્યુ હતુ કે, ધો.9 થી 12માં વિદ્યાર્થીઓના હિતને ધ્યાનાં રાખીને સામાન્ય પ્રવાહમાં હેતુલક્ષી પ્રશ્નોનુ પ્રમાણ વધારીને 30 ટકા કરવામાં આવશે.
અત્યાર સુધી સામાન્ય પ્રવાહમાં હેતુ લક્ષી પ્રશ્નોનુ પ્રમાણ 20 ટકા રહેતુ હતુ અને હવે તે વઘારીને 30 ટકા કરાયુ છે.આમ 100 માર્કના પેપરમાં હવે 30 માર્કના હેતુ લક્ષી પ્રશ્નો પૂછવામાં આવશે.જ્યારે વર્ણનાત્મક પ્રશ્નો 70 માર્કના પૂછવામાં આવશે.