Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

પંચમહાલના લકુલીશ યોગ યુનિવર્સિટીના સ્થાપક રાજશ્રી મુનિ બ્રહ્મલીન થયા છે. પ્રાથમિક વિગતો મુજબ હૃદયરોગના હુમલામાં વડોદરાની ખાનગી હોસ્પિટલમાં તેમનું નિધન થયું હોવાનું સામે આવ્યું છે. મહત્વનું છે કે, લાઇફ મિશન અંતર્ગત રાજશ્રી મુનિએ યોગાભ્યાસ માટે સેન્ટર શરૂ કર્યા હતા. જોકે તેમની અચાનક વિદાયથી અનુયાયીઓમાં શોકનું મોજું ફરી વળ્યું છે. આ તરફ હવે રાજશ્રી મુનિના આવતીકાલે રાજ રાજેશ્વર ધામ જાખણ ખાતે અંતિમ સંસ્કાર કરાશે.
 

પંચમહાલના લકુલીશ યોગ યુનિવર્સિટીના સ્થાપક રાજશ્રી મુનિ બ્રહ્મલીન થયા છે. પ્રાથમિક વિગતો મુજબ હૃદયરોગના હુમલામાં વડોદરાની ખાનગી હોસ્પિટલમાં તેમનું નિધન થયું હોવાનું સામે આવ્યું છે. મહત્વનું છે કે, લાઇફ મિશન અંતર્ગત રાજશ્રી મુનિએ યોગાભ્યાસ માટે સેન્ટર શરૂ કર્યા હતા. જોકે તેમની અચાનક વિદાયથી અનુયાયીઓમાં શોકનું મોજું ફરી વળ્યું છે. આ તરફ હવે રાજશ્રી મુનિના આવતીકાલે રાજ રાજેશ્વર ધામ જાખણ ખાતે અંતિમ સંસ્કાર કરાશે.
 

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ