પંચમહાલના લકુલીશ યોગ યુનિવર્સિટીના સ્થાપક રાજશ્રી મુનિ બ્રહ્મલીન થયા છે. પ્રાથમિક વિગતો મુજબ હૃદયરોગના હુમલામાં વડોદરાની ખાનગી હોસ્પિટલમાં તેમનું નિધન થયું હોવાનું સામે આવ્યું છે. મહત્વનું છે કે, લાઇફ મિશન અંતર્ગત રાજશ્રી મુનિએ યોગાભ્યાસ માટે સેન્ટર શરૂ કર્યા હતા. જોકે તેમની અચાનક વિદાયથી અનુયાયીઓમાં શોકનું મોજું ફરી વળ્યું છે. આ તરફ હવે રાજશ્રી મુનિના આવતીકાલે રાજ રાજેશ્વર ધામ જાખણ ખાતે અંતિમ સંસ્કાર કરાશે.
પંચમહાલના લકુલીશ યોગ યુનિવર્સિટીના સ્થાપક રાજશ્રી મુનિ બ્રહ્મલીન થયા છે. પ્રાથમિક વિગતો મુજબ હૃદયરોગના હુમલામાં વડોદરાની ખાનગી હોસ્પિટલમાં તેમનું નિધન થયું હોવાનું સામે આવ્યું છે. મહત્વનું છે કે, લાઇફ મિશન અંતર્ગત રાજશ્રી મુનિએ યોગાભ્યાસ માટે સેન્ટર શરૂ કર્યા હતા. જોકે તેમની અચાનક વિદાયથી અનુયાયીઓમાં શોકનું મોજું ફરી વળ્યું છે. આ તરફ હવે રાજશ્રી મુનિના આવતીકાલે રાજ રાજેશ્વર ધામ જાખણ ખાતે અંતિમ સંસ્કાર કરાશે.