પ્રધાનમંત્રીએ દેશમાં અલગ-અલગ એજન્સીઓ દ્વારા ભરતી માટે લેવાતી પરિક્ષાઓનો એકજ ઝાટકે અંત લાવવાનું ક્રાંતિકારી કદમ ઉઠાવ્યું છે તે માટે સમગ્ર ગુજરાતના યુવાનો અને જનતા જનાર્દન વતી મુખ્યમંત્રી એ અભિનંદન આપ્યા છે.
હવે, આપણા યુવાનોને કોઇ પણ સરકારી સેવાની ભરતી માટે નેશનલ રિક્રુટમેન્ટ એજન્સી-રાષ્ટ્રિય ભરતી સંસ્થા દ્વારા એકજ પરીક્ષા કોમન એલીજીબીલીટી ટેસ્ટ આપવાની રહેશે તેમ પણ મુખ્યમંત્રીએ આ નિર્ણયના સંદર્ભ માં જણાવ્યું છે.
એના પરિણામે યુવાનોના સમય, નાણાં, બચશે-મહેનત ઓછી કરવાની થશે તેમજ માનસિક તનાવ પણ ઓછો થશે તેમ પણ તેમણે ઉમેર્યું હતું.
પ્રધાનમંત્રીએ દેશમાં અલગ-અલગ એજન્સીઓ દ્વારા ભરતી માટે લેવાતી પરિક્ષાઓનો એકજ ઝાટકે અંત લાવવાનું ક્રાંતિકારી કદમ ઉઠાવ્યું છે તે માટે સમગ્ર ગુજરાતના યુવાનો અને જનતા જનાર્દન વતી મુખ્યમંત્રી એ અભિનંદન આપ્યા છે.
હવે, આપણા યુવાનોને કોઇ પણ સરકારી સેવાની ભરતી માટે નેશનલ રિક્રુટમેન્ટ એજન્સી-રાષ્ટ્રિય ભરતી સંસ્થા દ્વારા એકજ પરીક્ષા કોમન એલીજીબીલીટી ટેસ્ટ આપવાની રહેશે તેમ પણ મુખ્યમંત્રીએ આ નિર્ણયના સંદર્ભ માં જણાવ્યું છે.
એના પરિણામે યુવાનોના સમય, નાણાં, બચશે-મહેનત ઓછી કરવાની થશે તેમજ માનસિક તનાવ પણ ઓછો થશે તેમ પણ તેમણે ઉમેર્યું હતું.