Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

હવામાન વિભાગે જણાવ્યું છે કે, હવે ગુજરાતના માથેથી વાયુ વાવાઝોડાનું સંકટ ટળ્યું છે. વાયુ વાવાઝોડું દરિયામાં જ દિશા બદલી ફંટાઈ જશે. હવામાન વિભાગે આગાહી કરી છે કે, આ વાવાઝોડું પોરબંદરના દરિયાકાંઠાના વિસ્તારોને સ્પર્શીને પસાર થઈ જશે. આ સાથે તેઓએ ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોમાં આગામી 48 કલાક સુધી ભારે પવન સાથે અતિ ભારે વરસાદની આગાહી કરી છે.
વાયુ વાવાઝોડના કારણે ગુજરાતના 17 જિલ્લાઓમાં વરસાદ વરસ્યો હતો. તો હવે વાવાઝોડું ફંટાઈ ગયા બાદ પણ આગામી 48 કલાક ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારો માટે ભારે હોવાનું જણાવવામાં આવી રહ્યું છે. 
 

હવામાન વિભાગે જણાવ્યું છે કે, હવે ગુજરાતના માથેથી વાયુ વાવાઝોડાનું સંકટ ટળ્યું છે. વાયુ વાવાઝોડું દરિયામાં જ દિશા બદલી ફંટાઈ જશે. હવામાન વિભાગે આગાહી કરી છે કે, આ વાવાઝોડું પોરબંદરના દરિયાકાંઠાના વિસ્તારોને સ્પર્શીને પસાર થઈ જશે. આ સાથે તેઓએ ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોમાં આગામી 48 કલાક સુધી ભારે પવન સાથે અતિ ભારે વરસાદની આગાહી કરી છે.
વાયુ વાવાઝોડના કારણે ગુજરાતના 17 જિલ્લાઓમાં વરસાદ વરસ્યો હતો. તો હવે વાવાઝોડું ફંટાઈ ગયા બાદ પણ આગામી 48 કલાક ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારો માટે ભારે હોવાનું જણાવવામાં આવી રહ્યું છે. 
 

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ