Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

૩૧મીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાબરમતી રિવરફ્ન્ટ પર સી- પ્લેનનુ ઉદઘાટન કરશે. અગાઉ એવી અટકળો હતીકે, અમદાવાદથી સ્ટેચ્યૂ ઓફ યુનિટી જવા વન વે ટિકીટનું ભાડુ રૂા.૪૮૦૦ હશે પણ પ્રવાસીઓ માટે આનંદના સમાચાર એ છે કે, આજે સત્તાવાર રીતે એવી જાહેરાત કરાઇ છેકે, ઉડાન સ્કિમ હેઠળ અમદાવાદથી સ્ટેચ્યૂ ઓફ યુનિટી જવા માટે વન-વે ટિકીટનુ ભાડુ રૂા.૧૫૦૦ હશે. એટલે આવવા જવા પ્રવાસીએ ત્રણ હજાર ખર્ચવા પડશે. 
 

૩૧મીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાબરમતી રિવરફ્ન્ટ પર સી- પ્લેનનુ ઉદઘાટન કરશે. અગાઉ એવી અટકળો હતીકે, અમદાવાદથી સ્ટેચ્યૂ ઓફ યુનિટી જવા વન વે ટિકીટનું ભાડુ રૂા.૪૮૦૦ હશે પણ પ્રવાસીઓ માટે આનંદના સમાચાર એ છે કે, આજે સત્તાવાર રીતે એવી જાહેરાત કરાઇ છેકે, ઉડાન સ્કિમ હેઠળ અમદાવાદથી સ્ટેચ્યૂ ઓફ યુનિટી જવા માટે વન-વે ટિકીટનુ ભાડુ રૂા.૧૫૦૦ હશે. એટલે આવવા જવા પ્રવાસીએ ત્રણ હજાર ખર્ચવા પડશે. 
 

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ