વાયુ વાવાઝોડાને પગલે સૌરાષ્ટ્રમાંથી લાખો લોકોનું સ્થળાંતર આવ્યુ છે. અનેક લોકો અને સંસ્થોઓ આ સંકટભરી સ્થિતિમાં કામ કરી રહ્યાં છે. ત્યારે વાયુ વાવાઝોડું ગુજરાતના દરિયાકાંઠે નહીં ટકરાય તેવા સમાચાર મળી રહ્યા છે.
વાયુ વાવાઝોડાને પગલે સૌરાષ્ટ્રમાંથી લાખો લોકોનું સ્થળાંતર આવ્યુ છે. અનેક લોકો અને સંસ્થોઓ આ સંકટભરી સ્થિતિમાં કામ કરી રહ્યાં છે. ત્યારે વાયુ વાવાઝોડું ગુજરાતના દરિયાકાંઠે નહીં ટકરાય તેવા સમાચાર મળી રહ્યા છે.