Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

અયોધ્યામાં બનનારી નવી મસ્જિદની ડિઝાઈન પણ જાહેર કરવામાં આવી છે.આ મસ્જિદનો પાયો 26 જાન્યુઆરીએ નાંખવામાં આવશે તેવી પણ જાણકારી મળી છે.
મસ્જિદના નિર્માણ માટે બનાવાયેલા ઈન્ડો ઈસ્લામિક કલ્ચરલ ફાઉન્ડેશન આ ડિઝાઈનને સાર્વજનિક કરી હતી.મહત્વની વાત એ છે કે, અન્ય મસ્જિદોથી અલગ તેની ડીઝાઈન રાખવામાં આવી છે..મસ્જિદના કેમ્પસમાં મ્યૂઝિયમ, હોસ્પિટલ, લાઈબ્રેરી બનાવવામાં આવશે.એક કોમ્યનિટી કિચન પણ પરિસરમાં કાર્યરત થશે.જે રોજ હજારો ગરીબોને ભોજન આપશે.
 

અયોધ્યામાં બનનારી નવી મસ્જિદની ડિઝાઈન પણ જાહેર કરવામાં આવી છે.આ મસ્જિદનો પાયો 26 જાન્યુઆરીએ નાંખવામાં આવશે તેવી પણ જાણકારી મળી છે.
મસ્જિદના નિર્માણ માટે બનાવાયેલા ઈન્ડો ઈસ્લામિક કલ્ચરલ ફાઉન્ડેશન આ ડિઝાઈનને સાર્વજનિક કરી હતી.મહત્વની વાત એ છે કે, અન્ય મસ્જિદોથી અલગ તેની ડીઝાઈન રાખવામાં આવી છે..મસ્જિદના કેમ્પસમાં મ્યૂઝિયમ, હોસ્પિટલ, લાઈબ્રેરી બનાવવામાં આવશે.એક કોમ્યનિટી કિચન પણ પરિસરમાં કાર્યરત થશે.જે રોજ હજારો ગરીબોને ભોજન આપશે.
 

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ