Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

દિલ્લી સરકારે કોરોના મહામારી દરમિયાન જીવ ગુમાવનાર કોરોના વૉરિઅર્સના પરિવારોને એક-એક કરોડના ચેક આપ્યા છે. દિલ્લીના આરોગ્ય મંત્રી સત્યેન્દ્ર જૈને કોવિડના સમયે દિલ્લીમાં ફરજ દરમિયાન જીવ ગુમાવનાર ડૉક્ટર મિથિલેશ કુમાર સિંહ અને સરકારી ડિસ્પેન્સરીમાં કાર્યરત મુનીશ દેવીના પરિવારજનો સાથે મુલાકાત કરીને તેમના ઘરે જઈને એક-એક કરોડના ચેક આપ્યા છે.
 

દિલ્લી સરકારે કોરોના મહામારી દરમિયાન જીવ ગુમાવનાર કોરોના વૉરિઅર્સના પરિવારોને એક-એક કરોડના ચેક આપ્યા છે. દિલ્લીના આરોગ્ય મંત્રી સત્યેન્દ્ર જૈને કોવિડના સમયે દિલ્લીમાં ફરજ દરમિયાન જીવ ગુમાવનાર ડૉક્ટર મિથિલેશ કુમાર સિંહ અને સરકારી ડિસ્પેન્સરીમાં કાર્યરત મુનીશ દેવીના પરિવારજનો સાથે મુલાકાત કરીને તેમના ઘરે જઈને એક-એક કરોડના ચેક આપ્યા છે.
 

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ