Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

પીએમ મોદીએ રાજ્યસભામાં આજે રાષ્ટ્રપતિના અભિભાષણ પરની ચર્ચામાં જવાબ આપતા કહ્યુ હતુ કે, ભારતની લીડરશીપની કોરોનાના કાળમાં આખી દુનિયામાં વખાણ થયા છે.
તેમણે રાહુલ ગાંધીનુ નામ લીધા વગર તેમના પર આકરા પ્રહારો કરી રહ્યા છે.જેના પર રાજ્યસભામાં કોંગ્રેસના નેતા મલિલ્કાર્જુન ખડગેએ વાંધો ઉઠાવ્યો ત્યારે મોદીએ જવાબ આપતા કહ્યુ હતુ કે, આ પહેલા રાજ્યસભામાં નેતા રહી ચુકેલા અધીર રંજન ચૌધરીએ જે ભૂલ કરી તે જ ભૂલ ખડગે કરી રહ્યા છે.
તેમણે કહ્યુ હતુ કે, કોંગ્રેસ અર્બન નક્સલવાદીઓના જાળમાં ફસાઈ ગઈ છે.તેની ગતિવિધિઓ પણ એવી થઈ ગઈ કે તે દેશ માટે ચિંતાની વાત થઈ ગઈ છે.અર્બન નક્સલવાદીઓએ કોંગ્રેસની બેહાલીનો ફાયદો ઉઠાવીને તેના પર કબ્જો કરી દીધો છે.
 

પીએમ મોદીએ રાજ્યસભામાં આજે રાષ્ટ્રપતિના અભિભાષણ પરની ચર્ચામાં જવાબ આપતા કહ્યુ હતુ કે, ભારતની લીડરશીપની કોરોનાના કાળમાં આખી દુનિયામાં વખાણ થયા છે.
તેમણે રાહુલ ગાંધીનુ નામ લીધા વગર તેમના પર આકરા પ્રહારો કરી રહ્યા છે.જેના પર રાજ્યસભામાં કોંગ્રેસના નેતા મલિલ્કાર્જુન ખડગેએ વાંધો ઉઠાવ્યો ત્યારે મોદીએ જવાબ આપતા કહ્યુ હતુ કે, આ પહેલા રાજ્યસભામાં નેતા રહી ચુકેલા અધીર રંજન ચૌધરીએ જે ભૂલ કરી તે જ ભૂલ ખડગે કરી રહ્યા છે.
તેમણે કહ્યુ હતુ કે, કોંગ્રેસ અર્બન નક્સલવાદીઓના જાળમાં ફસાઈ ગઈ છે.તેની ગતિવિધિઓ પણ એવી થઈ ગઈ કે તે દેશ માટે ચિંતાની વાત થઈ ગઈ છે.અર્બન નક્સલવાદીઓએ કોંગ્રેસની બેહાલીનો ફાયદો ઉઠાવીને તેના પર કબ્જો કરી દીધો છે.
 

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ