Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

આજે અષાઢી બીજના દિવસે ભગવાન જગન્નાથની 142મી રથયાત્રા છે. રથયાત્રાનું જમાલપુર નીજ મંદિરેથી સવારે 7 વાગ્યે પ્રારંભ થયો. મંગળાઆરતી બાદ ભગવાન જગન્નાથજી, બહેન સુભદ્રાજી અને ભાઈ બલભદ્રને રથમાં બિરાજમાન કરવામાં આવ્યા હતા.સીએમ વિજય રૂપાણીએ ભગવાન જગન્નાથજીનો રથ ખેંચીને પ્રસ્થાન કરાવ્યું.

આજે અષાઢી બીજના દિવસે ભગવાન જગન્નાથની 142મી રથયાત્રા છે. રથયાત્રાનું જમાલપુર નીજ મંદિરેથી સવારે 7 વાગ્યે પ્રારંભ થયો. મંગળાઆરતી બાદ ભગવાન જગન્નાથજી, બહેન સુભદ્રાજી અને ભાઈ બલભદ્રને રથમાં બિરાજમાન કરવામાં આવ્યા હતા.સીએમ વિજય રૂપાણીએ ભગવાન જગન્નાથજીનો રથ ખેંચીને પ્રસ્થાન કરાવ્યું.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ