મોદી કેબિનેટે ખેડૂતો માટે ખૂબ જ મહત્વનો નિર્ણય લીધો છે. કેન્દ્ર સરકારે આ વર્ષે ફાસ્પેટિક અને પોટાશિક ખાતરની કિંમતોમાં વધારો ન કરવાનો નિર્ણય લીધો છે. આ સાથે જ સરકારે બંને ખાતરો પરની સબસિડી વધારવાનો પણ નિર્ણય લીધો છે. આર્થિક મામલાઓની મંત્રી મંડળીય સમિતિ (સીસીઈએ)એ 2021-2022ના વર્ષ માટે ફાસ્ફેટિક અને પોટાશ ખાતરોની વધેલી કિંમત પાછી લેવાનો નિર્ણય લીધો છે. આ સાથે જ ફાસ્ફેટિક અને પોટાશ ફર્ટિલાઈઝર પર પ્રતિ બેગ 438 રૂપિયાની સબસિડી વધારવાનો પણ નિર્ણય લેવામાં આવ્યો છે.
મોદી કેબિનેટે ખેડૂતો માટે ખૂબ જ મહત્વનો નિર્ણય લીધો છે. કેન્દ્ર સરકારે આ વર્ષે ફાસ્પેટિક અને પોટાશિક ખાતરની કિંમતોમાં વધારો ન કરવાનો નિર્ણય લીધો છે. આ સાથે જ સરકારે બંને ખાતરો પરની સબસિડી વધારવાનો પણ નિર્ણય લીધો છે. આર્થિક મામલાઓની મંત્રી મંડળીય સમિતિ (સીસીઈએ)એ 2021-2022ના વર્ષ માટે ફાસ્ફેટિક અને પોટાશ ખાતરોની વધેલી કિંમત પાછી લેવાનો નિર્ણય લીધો છે. આ સાથે જ ફાસ્ફેટિક અને પોટાશ ફર્ટિલાઈઝર પર પ્રતિ બેગ 438 રૂપિયાની સબસિડી વધારવાનો પણ નિર્ણય લેવામાં આવ્યો છે.