Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

કેન્દ્રીય નાણા મંત્રી નિર્મલા સીતારમણે સંસદ ભવનમાં કેન્દ્રીય બજેટ 2022-23 રજૂ કર્યું હતું. દેશના ખેડૂતો માટે બજેટમાં કરાયેલી જાહેરાત અંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદી એ કહ્યું કે આ બજેટથી ખેડૂતોને ઘણો ફાયદો થશે. આ તેમની આવક બમણી કરવામાં ઘણું મદદરૂપ થશે. ઉપરાંત, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે આ બજેટથી મધ્યમ, સૂક્ષ્મ અને લઘુ ઉદ્યોગો (MSMEs)ને ફાયદો થશે. તેઓએ કહ્યું કે “MSME માટે, ક્રેડિટ ગેરંટી અને ઘણી નવી યોજનાઓની જાહેરાત કરવામાં આવી છે. જેનો દેશની જનતાને ફાયદો થશે.
 

કેન્દ્રીય નાણા મંત્રી નિર્મલા સીતારમણે સંસદ ભવનમાં કેન્દ્રીય બજેટ 2022-23 રજૂ કર્યું હતું. દેશના ખેડૂતો માટે બજેટમાં કરાયેલી જાહેરાત અંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદી એ કહ્યું કે આ બજેટથી ખેડૂતોને ઘણો ફાયદો થશે. આ તેમની આવક બમણી કરવામાં ઘણું મદદરૂપ થશે. ઉપરાંત, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે આ બજેટથી મધ્યમ, સૂક્ષ્મ અને લઘુ ઉદ્યોગો (MSMEs)ને ફાયદો થશે. તેઓએ કહ્યું કે “MSME માટે, ક્રેડિટ ગેરંટી અને ઘણી નવી યોજનાઓની જાહેરાત કરવામાં આવી છે. જેનો દેશની જનતાને ફાયદો થશે.
 

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ