કોરોનાના કારણે બે વર્ષ રાહ જોનારા યાત્રાળુઓ માટે સારા સમાચાર છે. અમરનાથ યાત્રા ફરીથી શરુ થઇ ગઇ છે. શ્રી અમરનાથ શ્રાઈન બોર્ડ (SASB) એ બુધવારે માહિતી આપી છે કે, અમરનાથ યાત્રા કરવા ઈચ્છતા શ્રદ્ધાળુઓને જાણ કરવામાં આવે છે કે, અમરનાથજી યાત્રા 2022 માટે એડવાન્સ રજીસ્ટ્રેશન 11 એપ્રિલથી શરૂ થશે. જેમાં 20 હજાર યાત્રાળુઓનું જ રજીસ્ટ્રેશન થઇ શકશે.આ સિવાય અમરનાથ યાત્રા માટે 75 વર્ષથી મોટા અને 13 વર્ષથી નાના બાળકોને અનુમતિ નહિ મળી શકે. આ સાથે જ દોઢ મહિનાથી વધુનો સમય થઇ ગયો હોય તેવા ગર્ભવતિ મહિલાઓ પણ યાત્રા નહીં કરી શકે.
કોરોનાના કારણે બે વર્ષ રાહ જોનારા યાત્રાળુઓ માટે સારા સમાચાર છે. અમરનાથ યાત્રા ફરીથી શરુ થઇ ગઇ છે. શ્રી અમરનાથ શ્રાઈન બોર્ડ (SASB) એ બુધવારે માહિતી આપી છે કે, અમરનાથ યાત્રા કરવા ઈચ્છતા શ્રદ્ધાળુઓને જાણ કરવામાં આવે છે કે, અમરનાથજી યાત્રા 2022 માટે એડવાન્સ રજીસ્ટ્રેશન 11 એપ્રિલથી શરૂ થશે. જેમાં 20 હજાર યાત્રાળુઓનું જ રજીસ્ટ્રેશન થઇ શકશે.આ સિવાય અમરનાથ યાત્રા માટે 75 વર્ષથી મોટા અને 13 વર્ષથી નાના બાળકોને અનુમતિ નહિ મળી શકે. આ સાથે જ દોઢ મહિનાથી વધુનો સમય થઇ ગયો હોય તેવા ગર્ભવતિ મહિલાઓ પણ યાત્રા નહીં કરી શકે.