Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

રાજ્યમાં અત્યાર સુધી 28 લાખ 12 હજાર 980 લોકો કોરોનાથી સંક્રમિત થયા છે અને 54649 લોકોના મૃત્યુ થયા છે. 24 લાખ 727 લોકો સાજા થયા છે. મહારાષ્ટ્રમાં વધકા કેસ વચ્ચે ઉદ્ધવ સરકારે RT-PCR ટેસ્ટની કિંમતોમાં ઘટાડો કરવાનો નિર્ણય કર્યો છે. 
સ્વાસ્થ્ય મંત્રી રાજેશ ટોપેએ કહ્યુ કે, રાજ્યમાં ખાનગી લેબોરેટરીમાં તપાસના ભાવને એકવાર ફરી સંશોધિત કરવામાં આવ્યા છે. હવે RT-PCR ટેસ્ટ માટે 500 રૂપિયા લેવામાં આવશે. 
 

રાજ્યમાં અત્યાર સુધી 28 લાખ 12 હજાર 980 લોકો કોરોનાથી સંક્રમિત થયા છે અને 54649 લોકોના મૃત્યુ થયા છે. 24 લાખ 727 લોકો સાજા થયા છે. મહારાષ્ટ્રમાં વધકા કેસ વચ્ચે ઉદ્ધવ સરકારે RT-PCR ટેસ્ટની કિંમતોમાં ઘટાડો કરવાનો નિર્ણય કર્યો છે. 
સ્વાસ્થ્ય મંત્રી રાજેશ ટોપેએ કહ્યુ કે, રાજ્યમાં ખાનગી લેબોરેટરીમાં તપાસના ભાવને એકવાર ફરી સંશોધિત કરવામાં આવ્યા છે. હવે RT-PCR ટેસ્ટ માટે 500 રૂપિયા લેવામાં આવશે. 
 

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ