Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

ભારતમાં કોરાના વાયરસના ભયને કારણે સરકારે તમામ દર્શનીય સ્થળો બંધ કરી દીધા છે. ત્યાર બાદ અમદાવાદથી મુંબઈ જતી તેજસ એક્સપ્રેસ ટ્રેનને પણ રદ કરી દેવામાં આવી છે, આ ટ્રેન આગામી 15 દિવસ સુધી બંધ રાખવામાં આવશે. અમદાવાદના વિશ્વ વિખ્યાત ગાંધી આશ્રમને પણ બંધ કરી દેવામાં આવ્યો છે.

માહિતી મુજબ રેલવે એ 76 ટ્રેનો કેન્સલ કરી દીધી છે. જેમાં 23 ટ્રેન સેન્ટ્રલ રેલવે, 29 ટ્રેન સાઉથ સેન્ટ્રલ રેલવે, 10 ટ્રેન વેસ્ટર્ન રેલવે, 9 ટ્રેન સાઉથ ઇસ્ટર્ન રેલવે અને 5 ટ્રેન નોર્થર્ન રેલવેની છે.

ભારતમાં કોરાના વાયરસના ભયને કારણે સરકારે તમામ દર્શનીય સ્થળો બંધ કરી દીધા છે. ત્યાર બાદ અમદાવાદથી મુંબઈ જતી તેજસ એક્સપ્રેસ ટ્રેનને પણ રદ કરી દેવામાં આવી છે, આ ટ્રેન આગામી 15 દિવસ સુધી બંધ રાખવામાં આવશે. અમદાવાદના વિશ્વ વિખ્યાત ગાંધી આશ્રમને પણ બંધ કરી દેવામાં આવ્યો છે.

માહિતી મુજબ રેલવે એ 76 ટ્રેનો કેન્સલ કરી દીધી છે. જેમાં 23 ટ્રેન સેન્ટ્રલ રેલવે, 29 ટ્રેન સાઉથ સેન્ટ્રલ રેલવે, 10 ટ્રેન વેસ્ટર્ન રેલવે, 9 ટ્રેન સાઉથ ઇસ્ટર્ન રેલવે અને 5 ટ્રેન નોર્થર્ન રેલવેની છે.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ