બંગાળ અને આસામ ઉપરાંત તમિલનાડુ, કેરળ અને પોંડિચેરીમાં પણ વિધાનસભા ચૂંટણી યોજાઈ રહી છે અને તમામ પ્રમુખ રાજકીય દળો પ્રચારમાં લાગેલા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી શુક્રવારે તમિલનાડુ અને કેરળમાં ચૂંટણી પ્રચાર કરશે. આ માટે વડાપ્રધાન મોદી ગુરૂવારે સાંજે જ તમિલનાડુ પહોંચી ગયા હતા.
વડાપ્રધાન મોદીએ ગુરૂવારે બંગાળ અને આસામમાં ચૂંટણી પ્રચાર કર્યો હતો અને શુક્રવારે તેઓ 4 ચૂંટણી રેલીઓને સંબોધિત કરશે. તમિલનાડુ પહોંચ્યા બાદ વડાપ્રધાન મોદીએ મદુરાઈના પ્રસિદ્ધ મીનાક્ષી મંદિરમાં પૂજા અર્ચના કરી હતી. વડાપ્રધાન મોદી પરંપરાગત વસ્ત્રોમાં સજ્જ થઈને મીનાક્ષી સુંદરેશ્વર મંદિર પહોંચ્યા હતા અને ત્યાં તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું.
બંગાળ અને આસામ ઉપરાંત તમિલનાડુ, કેરળ અને પોંડિચેરીમાં પણ વિધાનસભા ચૂંટણી યોજાઈ રહી છે અને તમામ પ્રમુખ રાજકીય દળો પ્રચારમાં લાગેલા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી શુક્રવારે તમિલનાડુ અને કેરળમાં ચૂંટણી પ્રચાર કરશે. આ માટે વડાપ્રધાન મોદી ગુરૂવારે સાંજે જ તમિલનાડુ પહોંચી ગયા હતા.
વડાપ્રધાન મોદીએ ગુરૂવારે બંગાળ અને આસામમાં ચૂંટણી પ્રચાર કર્યો હતો અને શુક્રવારે તેઓ 4 ચૂંટણી રેલીઓને સંબોધિત કરશે. તમિલનાડુ પહોંચ્યા બાદ વડાપ્રધાન મોદીએ મદુરાઈના પ્રસિદ્ધ મીનાક્ષી મંદિરમાં પૂજા અર્ચના કરી હતી. વડાપ્રધાન મોદી પરંપરાગત વસ્ત્રોમાં સજ્જ થઈને મીનાક્ષી સુંદરેશ્વર મંદિર પહોંચ્યા હતા અને ત્યાં તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું.