Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

ગુજરાતમાં કોરોનાનાં કેસોમાં સતત વધારો થઈ રહયો છે. શુક્રવારે ભરૂચમાં નિઝામુદ્દીન જમાતના કનેક્શન ધરાવતા ચાર કોરોના પોઝિટિવ કેસ એક સાથે મળતા હડકંપ મચી ગયો છે. આ સાથે જ ભરૂચ જિલ્લો રાજ્યનો 19મો કોરોનાગ્રસ્ત જિલ્લો બની ગયો છે. જ્યારે અહીં નોંધાયેલા ચારેય કેસનું પણ તબલિગી કનેક્શન સામે આવ્યું છે. આ ચારેય જમાતીઓ ટ્રેન મારફતે તામિલનાડુથી અંકલેશ્વર આવ્યા હતા. બહુધા લઘુમતી વસતિવાળા આ જિલ્લાના ગામોમાં તબલિગીની આવનજાવનના સંકેતોને પગલે શરૂ થયેલા સર્વેલન્સમાં આ કેસ મળ્યા છે. ભરૂચ જિલ્લાના  આમોદ તાલુકાના ઇખર ગામમાં 4 પોઝિટિવ કેસને સત્તાવાર સમર્થન  મળ્યું છે.

ગુજરાતમાં કોરોનાનાં કેસોમાં સતત વધારો થઈ રહયો છે. શુક્રવારે ભરૂચમાં નિઝામુદ્દીન જમાતના કનેક્શન ધરાવતા ચાર કોરોના પોઝિટિવ કેસ એક સાથે મળતા હડકંપ મચી ગયો છે. આ સાથે જ ભરૂચ જિલ્લો રાજ્યનો 19મો કોરોનાગ્રસ્ત જિલ્લો બની ગયો છે. જ્યારે અહીં નોંધાયેલા ચારેય કેસનું પણ તબલિગી કનેક્શન સામે આવ્યું છે. આ ચારેય જમાતીઓ ટ્રેન મારફતે તામિલનાડુથી અંકલેશ્વર આવ્યા હતા. બહુધા લઘુમતી વસતિવાળા આ જિલ્લાના ગામોમાં તબલિગીની આવનજાવનના સંકેતોને પગલે શરૂ થયેલા સર્વેલન્સમાં આ કેસ મળ્યા છે. ભરૂચ જિલ્લાના  આમોદ તાલુકાના ઇખર ગામમાં 4 પોઝિટિવ કેસને સત્તાવાર સમર્થન  મળ્યું છે.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ