Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

સુરતમાં સોમવાર મોડી રાત્રે એક ભયાનક દુર્ઘટના બની જેમાં કિમ રોડ પર એક ટ્રકે બાળકો સહિત 22 લોકોને કચડી દીધા, જેમાં 15 લોકોએ જીવ ગુમાવ્યા છે
તેની સાથોસાથ PM મોદી તરફથી આર્થિક મદદની જાહેરાત કરવામાં આવી છે. PMOના ટ્વીટર હેન્ડલથી લખવામાં આવ્યું છે કે જીવ ગુમાવનારા લોકોના પરિવારોને 2-2 લાખ રૂપિયાની આર્થિક મદદ આપવામાં આવશે. બીજી તરફ ઘાયલોને 50-50 હજારની સહાયત મળશે. આ નાણા પ્રધાનમંત્ર નેશનલ રિલીફ ફંડથી આપવામાં આવશે.
 

સુરતમાં સોમવાર મોડી રાત્રે એક ભયાનક દુર્ઘટના બની જેમાં કિમ રોડ પર એક ટ્રકે બાળકો સહિત 22 લોકોને કચડી દીધા, જેમાં 15 લોકોએ જીવ ગુમાવ્યા છે
તેની સાથોસાથ PM મોદી તરફથી આર્થિક મદદની જાહેરાત કરવામાં આવી છે. PMOના ટ્વીટર હેન્ડલથી લખવામાં આવ્યું છે કે જીવ ગુમાવનારા લોકોના પરિવારોને 2-2 લાખ રૂપિયાની આર્થિક મદદ આપવામાં આવશે. બીજી તરફ ઘાયલોને 50-50 હજારની સહાયત મળશે. આ નાણા પ્રધાનમંત્ર નેશનલ રિલીફ ફંડથી આપવામાં આવશે.
 

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ