હજીરા વિસ્તારમાં આવેલી ONGC કંપનીમાં સવારે 3 વાગે બ્લાસ્ટ થયા હતા અને આગ લાગી હતી. આ બ્લાસ્ટ થતાની સાથે સુરતના લોકોમાં ડરનો માહોલ જોવા મળ્યો છે. ગેસ પ્લાન્ટમાં લાગેલી આગ ઘણી જ વિકરાળ હતી જેના ધૂમડાના ગોટેગોટા દૂરદૂરથી જોઇ શકાતા હતા. હાલ ફાયરની ટીમ આગ બુઝાવાવના કામમાં લાગી ગઇ છે. હજી સુધી કોઇ જાનહાનીનાં સમાચાર મળ્યા નથી પરંતુ ત્રણ કર્મચારીઓ ગૂમ થયાની ચર્ચા થઇ રહી છે. આ આગમાં જાનહાની અંગે હાલ સત્તાવાર રીતે કોઇ સમાચાર સામે આવ્યાં નથી.
હજીરા વિસ્તારમાં આવેલી ONGC કંપનીમાં સવારે 3 વાગે બ્લાસ્ટ થયા હતા અને આગ લાગી હતી. આ બ્લાસ્ટ થતાની સાથે સુરતના લોકોમાં ડરનો માહોલ જોવા મળ્યો છે. ગેસ પ્લાન્ટમાં લાગેલી આગ ઘણી જ વિકરાળ હતી જેના ધૂમડાના ગોટેગોટા દૂરદૂરથી જોઇ શકાતા હતા. હાલ ફાયરની ટીમ આગ બુઝાવાવના કામમાં લાગી ગઇ છે. હજી સુધી કોઇ જાનહાનીનાં સમાચાર મળ્યા નથી પરંતુ ત્રણ કર્મચારીઓ ગૂમ થયાની ચર્ચા થઇ રહી છે. આ આગમાં જાનહાની અંગે હાલ સત્તાવાર રીતે કોઇ સમાચાર સામે આવ્યાં નથી.