Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

કોરોના વાઇરસના પ્રસારને અટકાવવા માટે માનવી પર જંતુનાશકોના છંટકાવ અને અલ્ટ્રાવાયોલેટ કિરણોના ઉપયોગ પર પ્રતિબંધ લાદવા સુપ્રીમ કોર્ટે ગુરુવારે કેન્દ્ર સરકારને આદેશ આપ્યો હતો. જસ્ટિસ અશોક ભૂષણના નેતૃત્વ હેઠળની બેન્ચે સરકારને આ દિશામાં પગલાં લેવા માટે એક મહિનાનો સમય આપ્યો છે. સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને સવાલ કર્યો હતો કે, જંતુનાશકોના છંટકાવથી માનવીને નુકસાન થઇ શકે છે તેવું સ્વીકાર્યા છતાં ટનલોના ઉપયોગ પર પ્રતિબંધ શા માટે નથી મૂક્યો.
 

કોરોના વાઇરસના પ્રસારને અટકાવવા માટે માનવી પર જંતુનાશકોના છંટકાવ અને અલ્ટ્રાવાયોલેટ કિરણોના ઉપયોગ પર પ્રતિબંધ લાદવા સુપ્રીમ કોર્ટે ગુરુવારે કેન્દ્ર સરકારને આદેશ આપ્યો હતો. જસ્ટિસ અશોક ભૂષણના નેતૃત્વ હેઠળની બેન્ચે સરકારને આ દિશામાં પગલાં લેવા માટે એક મહિનાનો સમય આપ્યો છે. સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને સવાલ કર્યો હતો કે, જંતુનાશકોના છંટકાવથી માનવીને નુકસાન થઇ શકે છે તેવું સ્વીકાર્યા છતાં ટનલોના ઉપયોગ પર પ્રતિબંધ શા માટે નથી મૂક્યો.
 

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ