Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

આમ્રપાલી પ્રોજેક્ટમાં રોકાણને લઈને સુપ્રીમ કોર્ટે બેન્કોને જલ્દીથી જલ્દી પ્રપોઝલ ફાઈનલ કરવાના આદેશ આપ્યા છે. અત્યાર સુધી માત્ર એસબીઆઈ અને યુકો બેન્કે જ 450 કરોડ રૂપિયાના રોકાણનો પ્રસ્તાવ તૈયાર કર્યો છે. અદાલતનુ કહેવુ છે કે બીજા બેન્ક આગામી બે અઠવાડિયાની અંદર આની પર અંતિમ નિર્ણય લે. અગાઉ કોર્ટે જણાવ્યુ કે આમ્રપાલી ગ્રૂપના 300 ફ્લેટ ખરીદદારોને દિવાળીના અવસરે પઝેશન આપવામાં આવશે
 

આમ્રપાલી પ્રોજેક્ટમાં રોકાણને લઈને સુપ્રીમ કોર્ટે બેન્કોને જલ્દીથી જલ્દી પ્રપોઝલ ફાઈનલ કરવાના આદેશ આપ્યા છે. અત્યાર સુધી માત્ર એસબીઆઈ અને યુકો બેન્કે જ 450 કરોડ રૂપિયાના રોકાણનો પ્રસ્તાવ તૈયાર કર્યો છે. અદાલતનુ કહેવુ છે કે બીજા બેન્ક આગામી બે અઠવાડિયાની અંદર આની પર અંતિમ નિર્ણય લે. અગાઉ કોર્ટે જણાવ્યુ કે આમ્રપાલી ગ્રૂપના 300 ફ્લેટ ખરીદદારોને દિવાળીના અવસરે પઝેશન આપવામાં આવશે
 

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ