Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

ઉત્તરપ્રદેશ સુન્ની વક્ફ બોર્ડના અધ્યક્ષ ઝફર ફારૂકીએ કહ્યું છે કે બોર્ડ અયોધ્યા વિવાદ પર આવેલા સુપ્રીમ કોર્ટના ચુકાદા પર પુનર્વિચાર અરજી દાખલ નહીં કરે. બોર્ડે નિર્ણયનું સ્વાગત કર્યું છે અને કહ્યું છે કે તેમણે પહેલાથી જ સ્પષ્ટ કર્યું હતું કે સુપ્રીમ કોર્ટનો જે કંઇ પણ ચૂકાદો આવશે તેને દિલથી માનવામાં આવશે. ફારૂકીએ કહ્યું કે સૌ કોઇને ભાઇચારા સાથે આ ચૂકાદાનું સન્માન કરવું જોઇએ. મહત્વનું છે કે આ કેસમાં સુન્ની વક્ફ બોર્ડ એક મુખ્ય પક્ષકાર છે.

ઉત્તરપ્રદેશ સુન્ની વક્ફ બોર્ડના અધ્યક્ષ ઝફર ફારૂકીએ કહ્યું છે કે બોર્ડ અયોધ્યા વિવાદ પર આવેલા સુપ્રીમ કોર્ટના ચુકાદા પર પુનર્વિચાર અરજી દાખલ નહીં કરે. બોર્ડે નિર્ણયનું સ્વાગત કર્યું છે અને કહ્યું છે કે તેમણે પહેલાથી જ સ્પષ્ટ કર્યું હતું કે સુપ્રીમ કોર્ટનો જે કંઇ પણ ચૂકાદો આવશે તેને દિલથી માનવામાં આવશે. ફારૂકીએ કહ્યું કે સૌ કોઇને ભાઇચારા સાથે આ ચૂકાદાનું સન્માન કરવું જોઇએ. મહત્વનું છે કે આ કેસમાં સુન્ની વક્ફ બોર્ડ એક મુખ્ય પક્ષકાર છે.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ