Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

લવ જેહાદ અંગે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર એવી કાયદાકીય જોગવાઇ લાવવા વિચારે છે કે જેથી આરોપી છટકી ના શકે. પરંતુ સાથોસાથ એ બાબતનો પણ ખ્યાલ રાખવામાં આવશે કે કોઈ નિર્દોષને સજા ના થાય, તેમ હરિયાણાના મુખ્યમંત્રી મનોહરલાલ ખટ્ટરે જણાવ્યું હતું. દરમિયાન, હરિયાણાના ગૃહમંત્રી અનિલ વિજએ એક ટ્વિટ મારફત જાહેરાત કરી હતી કે હરિયાણામાં લવ જેહાદ સામે કાયદો બનાવવા વિચારણા થઈ રહી છે. ઉત્તરપ્રદેશના કડક કાયદાનો હરિયાણામાં પડઘો પડયો છે.
 

લવ જેહાદ અંગે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર એવી કાયદાકીય જોગવાઇ લાવવા વિચારે છે કે જેથી આરોપી છટકી ના શકે. પરંતુ સાથોસાથ એ બાબતનો પણ ખ્યાલ રાખવામાં આવશે કે કોઈ નિર્દોષને સજા ના થાય, તેમ હરિયાણાના મુખ્યમંત્રી મનોહરલાલ ખટ્ટરે જણાવ્યું હતું. દરમિયાન, હરિયાણાના ગૃહમંત્રી અનિલ વિજએ એક ટ્વિટ મારફત જાહેરાત કરી હતી કે હરિયાણામાં લવ જેહાદ સામે કાયદો બનાવવા વિચારણા થઈ રહી છે. ઉત્તરપ્રદેશના કડક કાયદાનો હરિયાણામાં પડઘો પડયો છે.
 

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ