Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

વંદે ભારત ટ્રેન પર પથ્થરમારાની ઘટનાઓ અટકી રહી નથી. આ વખતે ધારવાડ-બેંગલુરુ એક્સપ્રેસને નિશાન બનાવવામાં આવી હતી, જેમાં ટ્રેનની બારીના કાચને નજીવું નુકસાન થયું હતું. પથ્થરમારાની ઘટના દેવનગીરી રેલવે સ્ટેશન પાસે બની હતી. આ ટ્રેનને તાજેતરમાં પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી હતી. રેલવેએ કેસ નોંધીને તપાસ શરૂ કરી છે.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ