Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

કોરોનાની સંભવિત ત્રીજી લહેર માટે રાજ્ય સરકારે સામન્ય લોકોના ખિસ્સાને પરવડે તેવા નિર્ણયો કર્યા છે. સંભવિત ત્રીજી લહેર સામે લડવા માટે રાજ્ય સરકારે આરટીપીસીઆર (RT PCR), સિટીસ્કેન (CT scan) અને એરપોર્ટ પર તાત્કાલિક કોરોનાના ટેસ્ટના દરમાં ઘટાડો કર્યો છે. હવે કોઇપણ ખાનગી લેબોરેટરીમાં આરટીપીસીઆર ટેસ્ટ 400 રુપિયામાં થઇ જશે અને સિટીસ્કેનમાં પણ 500 રૂપિયાનો ઘટાડો કરાતા તે પણ 2500 રુપિયામાં થઇ જશે.
 

કોરોનાની સંભવિત ત્રીજી લહેર માટે રાજ્ય સરકારે સામન્ય લોકોના ખિસ્સાને પરવડે તેવા નિર્ણયો કર્યા છે. સંભવિત ત્રીજી લહેર સામે લડવા માટે રાજ્ય સરકારે આરટીપીસીઆર (RT PCR), સિટીસ્કેન (CT scan) અને એરપોર્ટ પર તાત્કાલિક કોરોનાના ટેસ્ટના દરમાં ઘટાડો કર્યો છે. હવે કોઇપણ ખાનગી લેબોરેટરીમાં આરટીપીસીઆર ટેસ્ટ 400 રુપિયામાં થઇ જશે અને સિટીસ્કેનમાં પણ 500 રૂપિયાનો ઘટાડો કરાતા તે પણ 2500 રુપિયામાં થઇ જશે.
 

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ