સુપ્રીમ કોટે પરપ્રાંતીય મજૂરો માટે દિલ્હી, ઉત્તર પ્રદેશ અને હરિયાણાને એનસીઆર(નેશનલ કેપિટલ રિજિયન)માં કોમ્યુનિટ કિચન(સામૂહિક રસોડા) શરૃ કરવાના નિર્દેશ આપ્યા છે. કોરોના મહામારીને કારણે જે પરપ્રાંતીય મજૂરો પોતાના ઘરે જવા માગતા હોય તેમના માટે ટ્રાન્સપોર્ટેશનની સુવિધા પણ પૂરી પાડવાના નિર્દેશ આપવામાં આવ્યા છે.
સુપ્રીમ કોર્ટે વધુમાં જણાવ્યું છે કે રાજ્યોએ સુનિશ્ચિત કરવુ જોઇએ વતન પરત જવા માગતા મજૂરો પાસેથી ખાનગી બસ સંચાલકો વધુ નાણા ન લે અને સરકાર તેમના તેમના માટે ટ્રેનની વ્યવસ્થા કરવા અંગે પણ વિચારવું જોઇએ.
સુપ્રીમ કોટે પરપ્રાંતીય મજૂરો માટે દિલ્હી, ઉત્તર પ્રદેશ અને હરિયાણાને એનસીઆર(નેશનલ કેપિટલ રિજિયન)માં કોમ્યુનિટ કિચન(સામૂહિક રસોડા) શરૃ કરવાના નિર્દેશ આપ્યા છે. કોરોના મહામારીને કારણે જે પરપ્રાંતીય મજૂરો પોતાના ઘરે જવા માગતા હોય તેમના માટે ટ્રાન્સપોર્ટેશનની સુવિધા પણ પૂરી પાડવાના નિર્દેશ આપવામાં આવ્યા છે.
સુપ્રીમ કોર્ટે વધુમાં જણાવ્યું છે કે રાજ્યોએ સુનિશ્ચિત કરવુ જોઇએ વતન પરત જવા માગતા મજૂરો પાસેથી ખાનગી બસ સંચાલકો વધુ નાણા ન લે અને સરકાર તેમના તેમના માટે ટ્રેનની વ્યવસ્થા કરવા અંગે પણ વિચારવું જોઇએ.