મોદી સરકારે જમ્મુ અને કાશ્મીરને એક મોટી ભેટ આપી છે. સરકારે જમ્મુ અને કાશ્મીર માટે 1350 કરોડ રૂપિયાના આર્થિક પેકેજની જાહેરાત કરી છે. ઉપરાજ્યપાલ મનોજ સિન્હાએ કહ્યું કે આ નિર્ણયથી ખીણમાં રોજગારીની તકો પેદા કરવામાં મદદ મળશે. આ સાથે જ તેમણે કહ્યું કે એક વર્ષ માટે ખીણના લોકોને વીજળી અને પાણી પર 50 ટકા છૂટ મળશે.
જનતાને મળશે લાભ
ઉપરાજ્યપાલ મનોજ સિન્હાએ નિર્ણય અંગે જાણકારી આપતા કહ્યું કે આર્થિક સમસ્યાનો સામન કરી રહેલા બિઝનેસ સમુદાયના લોકો માટે 1350 કરોડ રૂપિયાનું આર્થિક પેકેજ મંજૂર કરવામાં આવ્યું છે. આત્મનિર્ભર ભારત અભિયાન ઉપરાંત અનેક મોટા પ્રશાસનિક પગલાં અમે ઉઠાવ્યા છે. જેનાથી જનતાને આવનારા સમયમાં મોટો લાભ મળશે.
મોદી સરકારે જમ્મુ અને કાશ્મીરને એક મોટી ભેટ આપી છે. સરકારે જમ્મુ અને કાશ્મીર માટે 1350 કરોડ રૂપિયાના આર્થિક પેકેજની જાહેરાત કરી છે. ઉપરાજ્યપાલ મનોજ સિન્હાએ કહ્યું કે આ નિર્ણયથી ખીણમાં રોજગારીની તકો પેદા કરવામાં મદદ મળશે. આ સાથે જ તેમણે કહ્યું કે એક વર્ષ માટે ખીણના લોકોને વીજળી અને પાણી પર 50 ટકા છૂટ મળશે.
જનતાને મળશે લાભ
ઉપરાજ્યપાલ મનોજ સિન્હાએ નિર્ણય અંગે જાણકારી આપતા કહ્યું કે આર્થિક સમસ્યાનો સામન કરી રહેલા બિઝનેસ સમુદાયના લોકો માટે 1350 કરોડ રૂપિયાનું આર્થિક પેકેજ મંજૂર કરવામાં આવ્યું છે. આત્મનિર્ભર ભારત અભિયાન ઉપરાંત અનેક મોટા પ્રશાસનિક પગલાં અમે ઉઠાવ્યા છે. જેનાથી જનતાને આવનારા સમયમાં મોટો લાભ મળશે.