Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

કોંગ્રેસ સંસદીય પક્ષની શનિવારે મળેલી બેઠકમાં સોનિયા ગાંધીને કોંગ્રેસ સંસદીય પક્ષના નેતા તરીકે ચૂંટી કાઢવામાં આવ્યા હતા. કોંગ્રેસના મુખ્ય પ્રવક્તા રણદીપ સૂરજેવાલાએ ટ્વિટર પર તેની જાહેરાત કરતાં જણાવ્યું હતું કે, સોનિયા ગાંધીને કોંગ્રેસ સંસદીય પક્ષના નેતા તરીકે ચૂંટી કાઢવામાં આવ્યા છે. અમે દેશના ૧૨.૧૩ કરોડ મતદારોનો કોંગ્રેસમાં વિશ્વાસ મૂકવા માટે આભાર માનીએ છીએ.

કોંગ્રેસ સંસદીય પક્ષની શનિવારે મળેલી બેઠકમાં સોનિયા ગાંધીને કોંગ્રેસ સંસદીય પક્ષના નેતા તરીકે ચૂંટી કાઢવામાં આવ્યા હતા. કોંગ્રેસના મુખ્ય પ્રવક્તા રણદીપ સૂરજેવાલાએ ટ્વિટર પર તેની જાહેરાત કરતાં જણાવ્યું હતું કે, સોનિયા ગાંધીને કોંગ્રેસ સંસદીય પક્ષના નેતા તરીકે ચૂંટી કાઢવામાં આવ્યા છે. અમે દેશના ૧૨.૧૩ કરોડ મતદારોનો કોંગ્રેસમાં વિશ્વાસ મૂકવા માટે આભાર માનીએ છીએ.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ