કોંગ્રેસ સંસદીય પક્ષની શનિવારે મળેલી બેઠકમાં સોનિયા ગાંધીને કોંગ્રેસ સંસદીય પક્ષના નેતા તરીકે ચૂંટી કાઢવામાં આવ્યા હતા. કોંગ્રેસના મુખ્ય પ્રવક્તા રણદીપ સૂરજેવાલાએ ટ્વિટર પર તેની જાહેરાત કરતાં જણાવ્યું હતું કે, સોનિયા ગાંધીને કોંગ્રેસ સંસદીય પક્ષના નેતા તરીકે ચૂંટી કાઢવામાં આવ્યા છે. અમે દેશના ૧૨.૧૩ કરોડ મતદારોનો કોંગ્રેસમાં વિશ્વાસ મૂકવા માટે આભાર માનીએ છીએ.
કોંગ્રેસ સંસદીય પક્ષની શનિવારે મળેલી બેઠકમાં સોનિયા ગાંધીને કોંગ્રેસ સંસદીય પક્ષના નેતા તરીકે ચૂંટી કાઢવામાં આવ્યા હતા. કોંગ્રેસના મુખ્ય પ્રવક્તા રણદીપ સૂરજેવાલાએ ટ્વિટર પર તેની જાહેરાત કરતાં જણાવ્યું હતું કે, સોનિયા ગાંધીને કોંગ્રેસ સંસદીય પક્ષના નેતા તરીકે ચૂંટી કાઢવામાં આવ્યા છે. અમે દેશના ૧૨.૧૩ કરોડ મતદારોનો કોંગ્રેસમાં વિશ્વાસ મૂકવા માટે આભાર માનીએ છીએ.