Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

દેશભરમાં નાગરિકતા કાયદા (CAA)ને લઇન વિરોધ યથાવત છે ત્યારે વિપક્ષી દળોના નેતાઓ મંગળવારે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ સાથે મુલાકાત કરી હતી. રાષ્ટ્રપતિને મળ્યા બાદ સોનિયા ગાંધીએ કહ્યું કે ઉત્તર-પૂર્વના રાજ્યો અને દિલ્હીની સ્થિતિ તંગ છે. અમે રાષ્ટ્રપતિને આ મામલે દખલ કરવા જણાવ્યું છે. કોંગ્રેસના વચગાળાના અધ્યક્ષે જણાવ્યું હતું કે પોલીસ જામિયા યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓના છાત્રાલયોમાં પ્રવેશી હતી. વિરોધ કરવો તે લોકશાહી નથી ? તેમણે કહ્યું કે મોદી સરકાર લોકોનો અવાજ દબાવી રહી છે.

દેશભરમાં નાગરિકતા કાયદા (CAA)ને લઇન વિરોધ યથાવત છે ત્યારે વિપક્ષી દળોના નેતાઓ મંગળવારે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ સાથે મુલાકાત કરી હતી. રાષ્ટ્રપતિને મળ્યા બાદ સોનિયા ગાંધીએ કહ્યું કે ઉત્તર-પૂર્વના રાજ્યો અને દિલ્હીની સ્થિતિ તંગ છે. અમે રાષ્ટ્રપતિને આ મામલે દખલ કરવા જણાવ્યું છે. કોંગ્રેસના વચગાળાના અધ્યક્ષે જણાવ્યું હતું કે પોલીસ જામિયા યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓના છાત્રાલયોમાં પ્રવેશી હતી. વિરોધ કરવો તે લોકશાહી નથી ? તેમણે કહ્યું કે મોદી સરકાર લોકોનો અવાજ દબાવી રહી છે.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ