Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીએ દિલ્હી હિંસાને લઈને કેન્દ્રની મોદી સરકારની આલોચના કરી છે. સોનિયાએ ખાસ કરીને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહને આડેહાથ લેતા દિલ્હીની સ્થિતિ માટે તેમને જ જવાબદાર ઠેરવ્યા છે અને તેમનું રાજીનામું માંગ્યું છે. અગાઉ નાગરિક્તા સંશોધન કાયદા (CAA)ને લઈને ઉત્તર-પૂર્વ દિલ્હીમાં ફાટી નીકળેલી હિંસાને પગલે કોંગ્રેસ વર્કિંગ કમિટીની બેઠક બોલાવવામાં આવી હતી. જેમાં દિલ્હી હિંસા મામલે ચર્ચા કરવામાં આવી હતી અને આ સાથે જ દિલ્હી હિંસામાં માર્યા ગયેલા લોકોને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી.

કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીએ દિલ્હી હિંસાને લઈને કેન્દ્રની મોદી સરકારની આલોચના કરી છે. સોનિયાએ ખાસ કરીને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહને આડેહાથ લેતા દિલ્હીની સ્થિતિ માટે તેમને જ જવાબદાર ઠેરવ્યા છે અને તેમનું રાજીનામું માંગ્યું છે. અગાઉ નાગરિક્તા સંશોધન કાયદા (CAA)ને લઈને ઉત્તર-પૂર્વ દિલ્હીમાં ફાટી નીકળેલી હિંસાને પગલે કોંગ્રેસ વર્કિંગ કમિટીની બેઠક બોલાવવામાં આવી હતી. જેમાં દિલ્હી હિંસા મામલે ચર્ચા કરવામાં આવી હતી અને આ સાથે જ દિલ્હી હિંસામાં માર્યા ગયેલા લોકોને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ