નાગરિકતા સંશોધન બિલ પર રાજ્યસભામાં ધમાસાણ અગાઉ ભાજપની સંસદીય દળની બેઠક મળી. સૂત્રોને મળતી જાણકારી મુજબ આ બેઠકમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ બિલનો વિરોધ કરી રહેલા વિપક્ષી સાંસદો પર હલ્લાબોલ કર્યું છે. પીએમ મોદીએ કહ્યું છેકે નાગરિકતા સંશોધન બિલ પર કેટલાક નેતાઓ પાકિસ્તાનની ભાષા બોલી રહ્યાં છે. આ બેઠકમાં પીએમ મોદીએ કહ્યું કે આ બિલથી લાખો-કરોડો શરણાર્થીઓની જીંદગીમાં ફેરફાર થશે.
નાગરિકતા સંશોધન બિલ પર રાજ્યસભામાં ધમાસાણ અગાઉ ભાજપની સંસદીય દળની બેઠક મળી. સૂત્રોને મળતી જાણકારી મુજબ આ બેઠકમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ બિલનો વિરોધ કરી રહેલા વિપક્ષી સાંસદો પર હલ્લાબોલ કર્યું છે. પીએમ મોદીએ કહ્યું છેકે નાગરિકતા સંશોધન બિલ પર કેટલાક નેતાઓ પાકિસ્તાનની ભાષા બોલી રહ્યાં છે. આ બેઠકમાં પીએમ મોદીએ કહ્યું કે આ બિલથી લાખો-કરોડો શરણાર્થીઓની જીંદગીમાં ફેરફાર થશે.