Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

નાગરિકતા સંશોધન કાયદા (CAA)ના વિરોધમાં દિલ્હી ખાતે થયેલા હિંસક વિરોધ પ્રદર્શનોને લઇને SITએ ચોંકાવનારો ખુલાસો કર્યો છે. SITએ દાવો કર્યો છે કે, દિલ્હીના હિંસક પ્રદર્શનોમાં લગભગ 15થી વધારે બાંગ્લાદેશીઓ સામેલ હતા. SITની તપાસ મુજબ દિલ્હી તોફાનોમાં સામેલ આ બાંગ્લાદેશીઓ ભારતમાં આરોપીઓ છે કારણ કે તેઓ ગેરકાયદેસર રીતે ભારતમાં પ્રવેશ્યા હતા. હાલમાં તેમની ઓળખ કરી લેવામાં આવી છે અને તેમની વિરુદ્ધ કાર્યવાહી પણ શરુ કરી દેવામાં આવી છે.

નાગરિકતા સંશોધન કાયદા (CAA)ના વિરોધમાં દિલ્હી ખાતે થયેલા હિંસક વિરોધ પ્રદર્શનોને લઇને SITએ ચોંકાવનારો ખુલાસો કર્યો છે. SITએ દાવો કર્યો છે કે, દિલ્હીના હિંસક પ્રદર્શનોમાં લગભગ 15થી વધારે બાંગ્લાદેશીઓ સામેલ હતા. SITની તપાસ મુજબ દિલ્હી તોફાનોમાં સામેલ આ બાંગ્લાદેશીઓ ભારતમાં આરોપીઓ છે કારણ કે તેઓ ગેરકાયદેસર રીતે ભારતમાં પ્રવેશ્યા હતા. હાલમાં તેમની ઓળખ કરી લેવામાં આવી છે અને તેમની વિરુદ્ધ કાર્યવાહી પણ શરુ કરી દેવામાં આવી છે.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ