Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘ(RSS)ના સર સંઘચાલક મોહન ભાગવતે શનિવારે હિમાચલ પ્રદેશમાં ધર્મશાળા ખાતે એક કાર્યક્રમ દરમિયાન છેલ્લા 40 હજાર વર્ષોથી ભારતના તમામ લોકોનું ડીએનએ સમાન છે તેવું નિવેદન આપ્યું હતું. તેમણે જણાવ્યું કે, આપણા પૂર્વજોએ અનેક બલિદાન આપ્યા છે. ત્યાગ કર્યો છે. માટે જ આપણી સંસ્કૃતિ આજે પણ જીવીત છે. આપણો દેશ ફૂલી-ફાલી રહ્યો છે. આપણે આપણા પૂર્વજોનું અનુકરણ કરીએ છીએ. માટે આપણી નિષ્ઠા પણ તેમના પ્રત્યે છે. 
 

રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘ(RSS)ના સર સંઘચાલક મોહન ભાગવતે શનિવારે હિમાચલ પ્રદેશમાં ધર્મશાળા ખાતે એક કાર્યક્રમ દરમિયાન છેલ્લા 40 હજાર વર્ષોથી ભારતના તમામ લોકોનું ડીએનએ સમાન છે તેવું નિવેદન આપ્યું હતું. તેમણે જણાવ્યું કે, આપણા પૂર્વજોએ અનેક બલિદાન આપ્યા છે. ત્યાગ કર્યો છે. માટે જ આપણી સંસ્કૃતિ આજે પણ જીવીત છે. આપણો દેશ ફૂલી-ફાલી રહ્યો છે. આપણે આપણા પૂર્વજોનું અનુકરણ કરીએ છીએ. માટે આપણી નિષ્ઠા પણ તેમના પ્રત્યે છે. 
 

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ